Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
BABASAHEB AMBEDKAR BY HIREN BHARWAD-converted_2.pdf
230.4 KB
◼️ આજે 14 એપ્રિલ
✅ બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતિ
💎 સમગ્ર વિસ્તૃત માહિતી
✍ હિરેન ભરવાડ
✅ બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતિ
💎 સમગ્ર વિસ્તૃત માહિતી
✍ હિરેન ભરવાડ
Forwarded from GRANTH 📰 NIRMAN (STUDY CORNER) ™️
ગાંધીજી blank.pdf
72.3 KB
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
♟વર્તમાન પ્રવાહ આધારિત GK
0⃣1⃣ હાલ ચર્ચામાં રહેલ બાપુ ટાવર કયા રાજયમાં આવેલ છે
➡️ બિહાર
0⃣2⃣ ગઝલ-સાહિત્યને પ્રોત્સાહન આપવા પ્રત્યેક વરસે શાયરને એવૉર્ડ આપી બિરદાવવાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
➡️ ૧૯૯૭માં
0⃣3⃣ ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાઈ છે?
➡️રણછોડભાઇ દવે
0⃣4⃣ કઈ તારીખના રોજ અમેરિકા દ્વારા જાપાનના નાગાસાકી શહેર પર પરમાણુ બોમ્બ (ફેટમેન) ફેંકવામાં આવ્યો હતો.
➡️9 ઓગસ્ટ, 1945
0⃣5⃣ ગુજરાતીમાં પ્રથમ શુદ્ધ પંચાગના પ્રકાશક, નવલકથાકાર અને અનુવાદક તરીકે કોણ જાણીતા છે ?
➡️ઇચ્છારામ દેસાઇ
0⃣6⃣ ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ ?
➡️વી.વી. ગિરિ
0⃣7⃣ વિશ્વ સિંહ દિવસ કયારે ઉજવાય છે?
10 ઓગસ્ટ
0⃣8⃣ સૌપ્રથમ સિંહની વસતી ગણતરી જૂનાગઢના નવાબ દ્વારા વર્ષ ..........માં કરવામાં આવી હતી?
➡️1936
0⃣9⃣ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌથી નાની વયના શહીદ ક્રાંતિકારી ?
➡️ખુદીરામ બોઝ
🔟30 એપ્રિલ, 1908ના રોજ મુઝફ્ફરપુર ખાતે કિંગ્સફોર્ડની ઘરની બહાર નીકળતી ગાડી ઉપર કોણે બોમ્બ ફેંક્યો હતો?
➡️ખુદીરામ બોઝે
Day 01
Date 13/08/24
Time 15/30
#GK01
♟Join More ➡️ @Currentaffairs_98
0⃣1⃣ હાલ ચર્ચામાં રહેલ બાપુ ટાવર કયા રાજયમાં આવેલ છે
➡️ બિહાર
0⃣2⃣ ગઝલ-સાહિત્યને પ્રોત્સાહન આપવા પ્રત્યેક વરસે શાયરને એવૉર્ડ આપી બિરદાવવાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
➡️ ૧૯૯૭માં
0⃣3⃣ ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાઈ છે?
➡️રણછોડભાઇ દવે
0⃣4⃣ કઈ તારીખના રોજ અમેરિકા દ્વારા જાપાનના નાગાસાકી શહેર પર પરમાણુ બોમ્બ (ફેટમેન) ફેંકવામાં આવ્યો હતો.
➡️9 ઓગસ્ટ, 1945
0⃣5⃣ ગુજરાતીમાં પ્રથમ શુદ્ધ પંચાગના પ્રકાશક, નવલકથાકાર અને અનુવાદક તરીકે કોણ જાણીતા છે ?
➡️ઇચ્છારામ દેસાઇ
0⃣6⃣ ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ ?
➡️વી.વી. ગિરિ
0⃣7⃣ વિશ્વ સિંહ દિવસ કયારે ઉજવાય છે?
10 ઓગસ્ટ
0⃣8⃣ સૌપ્રથમ સિંહની વસતી ગણતરી જૂનાગઢના નવાબ દ્વારા વર્ષ ..........માં કરવામાં આવી હતી?
➡️1936
0⃣9⃣ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌથી નાની વયના શહીદ ક્રાંતિકારી ?
➡️ખુદીરામ બોઝ
🔟30 એપ્રિલ, 1908ના રોજ મુઝફ્ફરપુર ખાતે કિંગ્સફોર્ડની ઘરની બહાર નીકળતી ગાડી ઉપર કોણે બોમ્બ ફેંક્યો હતો?
➡️ખુદીરામ બોઝે
Day 01
Date 13/08/24
Time 15/30
#GK01
♟Join More ➡️ @Currentaffairs_98
✴️ ઝવેરચંદ મેઘાણી ✴️
❇️ રાષ્ટ્રીય શાયર એવાં "ઝવેરચંદ મેઘાણીનો'જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ ના રોજ ચોટીલા ખાતે થયેલ. તેની કર્મભૂમિ બગસરા, અમરેલી રહેલ.
▪️પુરું નામ: ઝવેરચંદ કાળિદાસ મેઘાણી
▪️ઉપનામ: "વિરાટ", "શાણો", "વિલાપી", "સાહિત્યયાત્રી", "કસુંબલ રંગનો ગાયક", "પહાડનું બાળક", "લોકસાહિત્યનો મત મોરબો", "સોરઠી સાહિત્યકાર"
❇️ તેઓને મહાત્મા ગાંધીએ "રાષ્ટ્રીય શાયર" તરીકે ઓળખાવ્યાં છે. તેઓ એક કવિ, સાહિત્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, અનુવાદક, સંશોધક-સંપાદક હતાં.
❇️ નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું, અને તેમના લત્તા નિવાસ દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યમાં પરિચયમાં પણ આવ્યા હતાં.
❇️ સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તિકા પણ રહી.
❇️ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર'નું સંકલન કર્યું. રણજિતરામ સુવર્ણચંદ્રકના પ્રથમ વિજેતા ઝવેરચંદ મેઘાણી હતાં. તેઓનું અવસાન ૯ માર્ચ ૧૯૪૭ બોટાદ ખાતે થયેલ.
•──────────────────•
❇️ રાષ્ટ્રીય શાયર એવાં "ઝવેરચંદ મેઘાણીનો'જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ ના રોજ ચોટીલા ખાતે થયેલ. તેની કર્મભૂમિ બગસરા, અમરેલી રહેલ.
▪️પુરું નામ: ઝવેરચંદ કાળિદાસ મેઘાણી
▪️ઉપનામ: "વિરાટ", "શાણો", "વિલાપી", "સાહિત્યયાત્રી", "કસુંબલ રંગનો ગાયક", "પહાડનું બાળક", "લોકસાહિત્યનો મત મોરબો", "સોરઠી સાહિત્યકાર"
❇️ તેઓને મહાત્મા ગાંધીએ "રાષ્ટ્રીય શાયર" તરીકે ઓળખાવ્યાં છે. તેઓ એક કવિ, સાહિત્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, અનુવાદક, સંશોધક-સંપાદક હતાં.
❇️ નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું, અને તેમના લત્તા નિવાસ દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યમાં પરિચયમાં પણ આવ્યા હતાં.
❇️ સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તિકા પણ રહી.
❇️ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર'નું સંકલન કર્યું. રણજિતરામ સુવર્ણચંદ્રકના પ્રથમ વિજેતા ઝવેરચંદ મેઘાણી હતાં. તેઓનું અવસાન ૯ માર્ચ ૧૯૪૭ બોટાદ ખાતે થયેલ.
•──────────────────•